વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પસ (આરસીસી) ના વર્ષ 2008 ના પ્રમુખ તરીકે મારું સન્માન કર્યું તે બદલ વિસાવદર રોટરી કોમ્યુનિટ કોર્પ્સ ના સંસ્થાપક શ્રી રમણિકભાઈ દૂધાત્રાનો આભાર વ્યક્ત કરું છું.




















































આજે ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ ના “આત્મનિર્ભર ભારત સ્નેહમિલન સમારોહ” માં ઉપસ્થિત રહેલ અને સ્વદેશી અપનાવવા સૌને અપીલ કરેલ. ખૂબ મોટી સાંખ્યમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેલ.
સુંદર આયોજન બદલ દિનેશભાઇ મૈતર, હરિભાઈ પરમાર, તાલુકા પ્રમુખશ્રી ગોવિંદભાઇ સોલંકી, યાર્ડ ના ચેરમેનશ્રી કેવલભાઈ ચોવટીયા અને આગેવાનો ને અભિનંદન.






આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 87 વિસાવદર વિધાનસભા ના વિશેષ મતદાર સુધારણા અભિયાન “SIR” ના BLA 2 ના વર્કશોપ માં ઉપસ્થિત રહી પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકર જી નું નું ટુવે વીડિયો કોન્ફરન્સના મધ્યમ થી માર્ગદર્શન મેળવેલ.








ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી અને માન. સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી તથા Manan Dani ની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા વિભાગની બેઠક યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ બેઠકમાં સોશિયલ મીડિયા ઝોન ઇન્ચાર્જશ્રીઓ/સહ ઇન્ચાર્જશ્રીઓ, પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના કારોબારી સભ્યશ્રીઓ તેમજ જિલ્લા/મહાનગરના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા.






જૂનાગઢ ખાતે શ્રી કિરીટભાઈ પટેલ Kirit Patel દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ મા ઉપસ્થિત રહી નવા વર્ષ ની શુભકામના પાઠવી.



આત્મનિર્ભર ભારત અભિયાન – વિસાવદર શહેર અને તાલુકા ની આયોજન બેઠક
#AtmanirbharBharat #HarGharSwadeshi #vocalforlocal





આજે વિસાવદર ખાતે કિરીટભાઇ પટેલ સાથે મળીને વર્ષો થી કામ કર્યુ છે તેવા જુના જોગીઓ ને મળાવાનો અનેરો આનંદ થયો. માનસીંહભાઇ પરમાર, હિમંતભાઇ પડશાલા, વજુભાઇ વાજા અને જશુભાઇ બસિયા સાથે બેસીને ૧૭ વર્ષ જુની Kirit Patel સાથે ની યાદો તાજા કરી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા ની ઉપસ્થિતી માં આઇ.ટી.ના હોદ્દેદારો, મંડલ પ્રમુખશ્રીઓ સાથે આગામી “મન કી બાત” ને અનુલક્ષીને અગત્યની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહી જરૂરી સુચન કરેલ.








આજરોજ આગામી સમયમાં શરૂ થઈ રહેલ “સદસ્યતા અભિયાન 2024” અંતર્ગત જિલ્લા યુવા ભાજપ અને આઇ.ટી. અને સોશિયલ મીડિયા ના હોદ્દેદારો સાથે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી Kirit Patel એ બેઠક કરી આગામી આ કાર્યક્રમનું આગોતરું આયોજન કરેલ.









આજેરોજ જુનાગઢ મહાનગર કાર્યાલય “ગિરનાર કમલમ્” ખાતે યુવા સંયોજકોની બેઠકમાં હાજરી આપી . આ પ્રસંગે શ્રી કૌશલભાઈ દવે, જુનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ શ્રી પુનીત ભાઈ શમૉ, લોકસભા સંયોજક શ્રી ચંદ્રેશભાઇ હેરમા, મહામંત્રી શ્રી મનનભાઈ અભાણી, વિનુભાઇ ચાંદગેરા, સંયોજક શ્રી વનરાજભાઈ સુત્રેજા, શ્રી મેહુલભાઈ જાની, શ્રી હિતેશભાઈ ઓઝા, શ્રી કેવિનભાઈ અકબરી તેમજ સંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.












આજ રોજ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અને ગુજરાત પંચાયત પરિષદ ના ચેરમેન શ્રી પરેશભાઈ દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી શ્રી મોદી જી નો “મન કી બાત કાર્યક્રમ” યોજાયેલ. #MaanKiBaat #Junagadh











Subscribe to get access to the rest of this post and other subscriber-only content.
આજરોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ‘પંડિત દીનદયાલ ભવન” ખાતે આઈ.ટી.અને સોશિયલ મિડિયા – કાર્યશાળા “શંખનાદ -૨૦૨૩” કાર્યક્ર્મ જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર ઝોન આઈ. ટી. સેલનાં ઇન્ચાર્જ શ્રી પારસભાઈ ઘેલાણીની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં આઈ.ટી.અને સોશીયલ મિડીયાના અપેક્ષિત કાર્યકરો સાથે યોજાયેલી કાર્યશાળા અંતર્ગત જરૂરી માર્ગદર્શન સૌ ને મળેલ.




































આજે જૂનાગઢમાં ઈન્દ્રલોક હોટલ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી Dr. Bhagwat Karad જીની વિશેષ ઉપસ્થિતિમાં સંપર્કથી સમર્થન ઝૂંબેશ અંતર્ગત જૂનાગઢના influencer સાથે બેઠક થઈ. જેમાં પ્રદેશ સોશિયલ મિડિયા સંયોજક શ્રી Manan Dani અને સાંસદ શ્રી Rajesh Chudasama એ આ ઉપક્રમમાં વિશેષ હાજરી આપી હતી. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે કેન્દ્રમાં પોતાના સફળ નેતૃત્વનાં ૯ વર્ષ પૂર્ણ કર્યાં એ અવસરે આ તમામ influencer મિત્રોને સરકારની યોજનાઓથી, વિશિષ્ટ વ્યવસ્થાથી આગેવાનોએ અવગત કર્યા જેથી સમાજના છેવાડાના માણસ સુધી સરકારી સહાય અને યોજનાનો લાભ પહોંચી શકે.

























































સોશિયલ મીડિયા વર્કશોપ કાર્યશાળા કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ જૂનાગઢ ખાતે પ્રદેશ પ્રમૂખ શ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા અને મહાનગર સ્તરની ટીમનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો જેમાં જૂનાગઢ જિલ્લાના સોશીયલ મીડીયા કર્યો અને સિદ્ધિઓ અંગે સૌને માહિતગાર કરેલ.




























































જુનાગઢ ખાતે જિલ્લા તથા મહાનગરની આઈ.ટી અને સોશિયલ મીડિયા વિભાગની તમામ મોરચા સાથેની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં, સોશિયલ મીડીયાના સંગઠનાત્મક ઉપયોગ અંગે Manan Dani એ માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં જુનાગઢના સાસંદ શ્રી Rajesh Chudasama , જુનાગઢ ભાજપાના જિલ્લા પ્રમુખ શ્રી Kirit Patel , જુનાગઢ મહાનગરના પ્રમુખ શ્રી Punit Sharma , Jitu Paghdal તથા તમામ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.













