ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા યોજાનાર પ્રશિક્ષણ વર્ગ ની વ્યવસ્થા અને પુર્વ તૈયારીઓ ના ભાગ રુપે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ અને જિલ્લા તથા મહાનગર ના હોદ્દેદારો સાથે બેઠક મા ઉપસ્થીત રહેલ.



















જુનાગઢ ખાતે જિલ્લા તથા મહાનગરની આઈ.ટી અને સોશિયલ મીડિયા વિભાગની તમામ મોરચા સાથેની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં, સોશિયલ મીડીયાના સંગઠનાત્મક ઉપયોગ અંગે Manan Dani એ માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં જુનાગઢના સાસંદ શ્રી Rajesh Chudasama , જુનાગઢ ભાજપાના જિલ્લા પ્રમુખ શ્રી Kirit Patel , જુનાગઢ મહાનગરના પ્રમુખ શ્રી Punit Sharma , Jitu Paghdal તથા તમામ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ જિલ્લા/મહાનગરના આઇટી અને સોશીયલ મીડિયાના કાર્યકર્તા ઓ સાથે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય વાણિજય મંત્રીશ્રી પિયુષભાઈ ગોયલ સાહેબ એ ૧૩-જૂનાગઢ લોકસભા પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને બેઠક યોજી જેમાં આઇ.ટી. અને સોશીયલ મીડ્યાની કામગીરી અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી કાર્યકર્તાઓના પ્રતિભાવોની પરસ્પર આપલે કરી જરૂરી માર્ગદર્શન આપ્યું જેમાં હાજરી આપી.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આગામી વિધાનસભા ચુંટણી “૨૦૨૨” ને અનુલક્ષીને જૂનાગઢ જિલ્લાની ચારે વિધાનસભાના સંગઠનાત્મક કાર્યક્રમ અંતર્ગત અપેક્ષિત કાર્યકર્તાઓની બેઠક મળી, જેમાં જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે, સંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા સાથે હાજરી આપેલ જે બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપેલ.
આજરોજ જૂનાગઢ જીલ્લા ભા.જ.પ. કાર્યાલય ખાતે જિલ્લાની કારોબારી બેઠક જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઇ પટેલ ની અદ્યક્ષતા મા મળેલ, જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઇ દવે, મંત્રીશ્રી દેવાભાઈ માલમ, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, દૂધ સંઘનાં ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા ના કારોબારી સભ્યો સાથે ઉપસ્થિત રહેલ.
આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નામો એપ અને સોશિયલ મીડિયા ની કાર્યશાળા ને સંબોધિત કરી એપ વિશે સર્વે ને માર્ગદર્શન આપેલ. આ બેઠક માં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી Kirit Patel ખાસ ઉપસ્થિત રહેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં ઉપસ્થિત રહી શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ તરીકે શ્રી મધુબેન વિરેન્દ્રભાઈ સાવલિયા ના નામની દરખાસ્ત અનકભાઇ ભોજકે કરેલ જેને મેં ટેકો આપી અઘ્યક્ષ તરીકે વરણી કરેલ.
ધારી વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં પ્રચાર માટે આજે આઈ.ટી. અને સોશિયલ મીડિયાનીની જવાબદારી વહન કરતા મુખ્ય કાર્યકરો ની બેઠક ને સંબોધીત કરેલ, આ તકે પ્રદેશ માથી ધારી સીટ ના ઇન્ચાર્જ શ્રી Dhansukh Bhanderi , સાંસદશ્રી M.P. Naranbhai kachhadiya, જિલ્લા પ્રમુખ શ્રી Hiren Hirpara, મારા મિત્ર અને આ સીટ ના આઇ.ટી.ના ઇનચાર્જ Jayraj Brahmbhatt , શ્રી J.v. Kakadiya, શ્રી Bavkubhai Undhad તેમજ આગેવાનો અને કાર્યકરો સાથે આગામી ચૂંટણી માટે આઈ.ટી. અને સોશિયલ મીડિયા ના પ્રચાર પ્રસાર ની સમિક્ષા કરેલ. જીલ્લા કન્વીનર શ્રી Jitu Paghdal ની બેઠક મા ખોટ રહી, તે જલ્દી સજા જઇ અને પ્રચાર ની કમાન સંભાળીલે તેવી શુભકામનાઓ.
ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અને પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ
શ્રી આર. સી. ફળદુ જી RC Faldu ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.
શ્રી આર. સી. ફળદુ જી RC Faldu ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.
વિસાવદર મુકામે ” મંડાવડ સંકુલ” માં CAA ના સમર્થન માં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી Narendra Modi ને પત્ર લખી અભિનંદન આપેલ.
#IndiaSupportsCAA #CAAJanJagaran #Visavadar
आपका एवें आपके परिवार का हर दिन हर पल शुभ हो, और आप उत्तरोत्तर प्रगति पथ पर अग्रसर रहे, दीपावली महापर्व पर ऐसी शुभकामनाये। https://sanjayrathod.com/
#HappyDiwali
स्वस्थ शरीर ही असली धन हैं। मेरी कामना है कि धनतेरस के इस पावन पर्व पर आपको एवं आपके पूरे परिवार को माँ लक्ष्मी धनधान्य और समृद्धि से परिपूर्ण करें तथा भगवान धनवंतरी उत्तम सेहत प्रदान करें। #धनतेरस की सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं #Dhanteras #Dhanteras2019 #dhanteraswishes
Thought Of The Day
#HotelHeritage – #Veraval ખાતે #Junagadh ની લોકસભા સીટ નો આઈ.ટી. અને સોશિયલ મીડિયા નો વર્કશોપ અને બેઠક મા સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરીભાઈ ઠકરાર, સૌરાષ્ટ્ર ઝોન ના આઈ.ટી.ઇન્ચાર્જ અપૂર્વભાઈ મહેતા, જૂનાગઢ જિલ્લા ભાજપ આઈ.ટી.સેલ ના કન્વીનર હિતેશભાઈ જાવીયા, જૂનાગઢ મહાનગર ના આઇટી સેલ ના કન્વીનર ગૌરવભાઈ રૂપારેલીયા તેમજ કો. કન્વીનર મિતભાઈ રૂપારેલીયા સાથે હળવી ક્ષણોમાં.
આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે શુભેચ્છા મૂલાકાત કરેલ.
લોકસભા ની ચૂંટણી ના સંદર્ભે જુનાગઢ સીટ ની મહત્વ ની જવાબદારી સંભળાતા લોકો ની ગુજરાત ના પ્રભારી શ્રી ઓમ માથુર જી ની અધ્યક્ષતા માં “સિંહ સદન” સાસણ ગીર ખાતે બેઠક મળેલ..
– ફેસબુક વોચ ની નવી મોનેટાઇઝ સર્વીસ ભારત મા લોન્ચ થઇ. –
આજ નો સમય એ મોબાઇલ અને ઇન્ટર્નેટ નો સમય માનવા મા આવે છે, ખાસ કરી ને સોશીયલ મીડીયા એ આજ ના યુવાનો ને અને મોટા ઓને પણ રીત સર ના ઘેલા કરી દિધા છે, લોકો શરેરાસ રોજ ના ૨ કલાક થી વધુ નો સમય ફેસબૂક યુટ્યુબ વોટ્સેપ ઇન્સ્ટાગ્રામ જેવી સોશીયલ સાઇટ ઉપર પસાર કરે છે, ખાસ કરી ને ૬૦ ટકા થી વધુ યુવાનો ધરાવતા આપણા ભારત દેશ મા આ વિદેશી શોશીયલ સાઇટ્સ ને ખુબજ અગત્યની માનવા મા આવે છે અને અને અહી થી તે બધી સાઇટ આપણી પાસે થી ખુબ પૈસા પણ કમાઇ રહી છે, પણ હવે થી આ બધી સાઇટ તેમના યુઝર અને ક્રીયેટર ને પણ સારી કમાણી થાઇ તેવી સર્વીસ ચાલુ કરી રહી છે, YouTube દ્વારા તો ઘણા સમય થી તેમની મોનેટાઇઝ સર્વીસ ચાલુ કરીજ દિધીલ હતી અને આથીજ લોકો તેમના બનાવેલા વિડીયો YouTube પર અપલોડ કરી અને ખુબ સારી કમાણી કરી રહ્યા હતા, દેશ મા અમુક નોર્મલ યુટયુબર મહીને ૪ થી ૫ લાખ જેવી મોટી રકમ પણ કામાઇ રહ્યા છે, આ યુટ્યુબ ના ઇન્ટર્નેટ વિડીયોસ પર એકચક્રી શાશન ને ફાઇટ આપવા ફેસબુક દ્વારા ગયા અઠ્વાડીયા થી ભારત મા તેમની મત્વકાંક્ષિ સર્વીસ ” ફેસબુક વોચ ” શરુ કરવા મા આવી છે, અમેરીકા, ઇંગ્લેન્ડ જેવા દેશો મા તો ઘણા સમય થી આ સેવા ચાલુ કરી દેવા મા આવે હતી, પણ ભારત મા ગયા અઠવાડીયા થી શરુ કરી છે.
ભારત મા અને ખાસ કરી ને ગુજરાત મા ફેસબુક કિંગ તરીકે ઓળખાતા સોશીયલ મીડીયા એક્ષ્પર્ટ સંજય રાઠોડ આ સર્વીસ વિશે વધુ માહીતી આપતા જણાવે છે કે યુવાનો અત્યાર સુધી જે શોશીયલ મીડીયા મા પોતાનો સમય વ્યર્થ કરતા હતા તે હવે આ ફેસબુક વોચ અને યુટ્યુબ જેવી વેબ સાઇટ થી તેમની સ્કીલ મુજબ ના વીડીયો બનાવી ને અપલોડ કરી ને તેને વાઇરલ કરાવી ને લાખો રુપિયા કમાવાનો પણ ખુબ સુનેહરો અવસર મળ્યો છે. આ ના માટે આ બન્ને સાઇટ ની અમુક નોર્મલ શરતો નુ પાલન કરી અને તેમની પોતાની યુટ્યુબ ચેનલ કે ફેસબુક પેઇજ બનાવી ને તેમા વિડીયો અપલોડ કરવાના રહેશે અને તે વિડિઓ ઉપર આ બન્ને ચેનલ એડ દેખાડ્શે અને તેમની જે રેવ્ન્યુ પ્રાપ્ત થશે તે આ ચેનલ સિધાજ તમારા બેન્ક એકાઉન્ટ મા દર મહીના ને ૨૧ તારીખે જમા કરી દેશે. જેમ યુટ્યુબ મા શરત છે કે ૪૦૦૦ કલાક નો વોચ ટાઇમ અને ૧૦૦૦ સબ્સ્કાઇબર જે ચેનલ મા હોઇ તે ને મોનેટાઇઝ માટે એલિજીબલ કરી દેવા મા આવે છે. તેવીજ રીતે ફેસબૂક ના “Facebook Watch” માં આપના ફેસબૂક પેઇજ ઉપર ૧૦,૦૦૦ ફોલોઅર્સ હોવા જોઇયે અને ૩ મીનીટ થી વધુ લાંબા વિડીયો ૧ મીનીટ સુધી જોવાયો હોઇ તેવા પર ૩૦,૦૦૦ વિડીયો વ્યુ છેલ્લા ૬ મહીના દરમ્યાન થયેલા હોવા જોઇયે તો ફેસબૂક ની આ બન્ને શર્તો ખુબજ નોર્મલ છે અને ફેસબુક પર ૧૦૦૦૦ થી વધુ ફોલોઅર્સ નુ પેઇજ ધરાવતા એડમીન આ ના માટે આસાની થી એલિજીબલ થાઇ છે. અને એક વખત ફેસબુક વોચ મા તેઓ રજીસ્ટર થાઇ અને તેમનુ બેન્ક એકાઉન્ટ કે PayPal આઇડી સેટ કરી ને ખુબ સારી આવક હવે થી મેળવી શકશે, આનાથી યુવાનો પોતાની સર્જનાત્મક શક્તી પણ દુનીયા ને બતાવી શકશે અને તેની સાથે સાથે સારા એવા પૈસા પણ કમાઇ શકશે. સૌથી મહત્વની બાબત એ બનશે કે આ વા સ્કીલ ધરાવતા યુવાનો કે કોઇ પણ લોકો ને કોઇ ની પાસે મદ્દ લેવાને જરુર નહી પડે. સીધાજ સંપુર્ણ ફ્રી મા તે તેમનુ પેઇજ કે ચેનલ બનાવી ને માત્ર એક કલાક જેવા સમય મા તેમનુ ખુદ નુ સેટપ ઉભુ કરી શકશે જે તેમને આર્થીક રીતે ખુબ મદ્દ કરશે.
આ ફેસબુક ની મોનેટાઇઝ સર્વીસ વિશે વધુ માહીતી માટે આપ ફેસબુક એક્ષ્પર્ટ સંજય રાઠોડ ની વેબ્સાઇટ http://www.sanjayrathod.com પર જઇ ને સંપુર્ણ વિગત વાર વિડીયો સાથે માહીતી મેળવી શક્શો. અથવા ફોન દ્વારા પણ ૯૪૨૭૭૩૮૬૪૮ પર માહીતી મેળવી શકશો.
#WorldWideEntrepreneurs – #Surat holds seminar on how to utilize Social media in encouraging youth into Social and Charity work.